________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
9 CO
www.kobatirth.org
વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પખ્ખોસવે) ચોમાસામાં પર્યુષણ કર્યાં હતાં, (તજ્ઞા ળું ગળદરા વિ) તેવી રીતે ગણધરોએ પણ (વાસાળ સરીસરાણ માત્તે વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પજ્ઞોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કર્યાં ।।૩।।
(ગદ્દાં ખં ગળદરા) જેવી રીતે ગણધરોએ (વાસાળ ગાવ પખ્તોસવિત્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં હતાં (તજ્ઞા ાં ગળદરસીસા વિ) તેવી રીતે ગણધરોના શિષ્યોએ પણ (વાસાળું ગાવ પખ્ખોવિન્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં ॥૪॥ (નન્હા ળું ગળહસીસા) જેવી રીતે ગણધરોના શિષ્યોએ (વાસાળું નાવ પન્નોસવિત્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ ને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં હતાં, (તજ્ઞા નં ઘેરા વિ વાસાળું નાવ પજ્ઞોવિત્તિ) તેવી રીતે સ્થવિરોએ પણ વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં ।।૫।।
(નન્હા થેરા) જેવી રીતે સ્થવિરોએ (વાસાળું નાવવપ્નોવિન્તિ) વર્ષાકાલ યાવ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા, (તહા ં ને મે અન્નત્તાણુ સમા નિર્માંચા વિહરન્તિ) તેવી રીતે જે આ ૧. સ્થવિરો એટલે સ્થવિ૨કલ્પિકો (કલ્પકિરણાવલી), જાતિસ્થવિરો, શ્રુતસ્થવિરો અને પર્યાયસ્થવિરો (કલ્પદ્રુમકલિકા).
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કહયું હ
નવમં વ્યાખ્યાનમ્
૫૭૨