________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સાંપ્રતકાલના શ્રમણ નિગ્રંથો વિચરે છે (તે જ 5 વાસી ના પજ્ઞોત્ત) તેઓ પણ વર્ષાકાલના નવમ િયાવ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે. કેમકે જો મુનિઓ પહેલેથી જ “અમે અહીં વ્યાખ્યાનમ્
રહેવાના છીએ' એ પ્રમાણે ગૃહસ્થોને જણાવે, તો તેમને નિમિત્તે ગૃહસ્થો ઘર પ્રમુખનો આરંભ-સમારંભ
કરે; અને તેથી મુનિઓને તે અધિકરણ દોષ લાગે. તે દોષના પરિવાર માટે વર્ષાકાલના પચાસ દિવસ ગયા થી બાદ મુનિરાજો ગૃહસ્થને ચોમાસાના બાકીના કાલમાં રહેવાનું જણાવે ૬ll
(જ ને રૂ ૩ષ્ણત્તા સમMા નિપથા) જેવી રીતે જે આ સાંપ્રતકાલના શ્રમણ નિગ્રંથો (વાસા સવીસરા માસે વિક્ત) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પોસત્તિ) ચોમાસામાં પર્યુષણ કરે છે, (તદ જે સારું જ કારિયા ડાય) તેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો પણ (વાસામાં વાવ પmોવિત્તિ) વર્ષાકાલના યાવતુ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ - પર્યુષણ કરે છે કા
(ત્ર નં ૩ જ મારિયા ઉત્તરીય) જેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો (વાસા ગાવ પ ત્તિ ) વર્ષાકાલના યાવતુ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે, (ત વિ) તેવી રીતે અમે પણ (વાસા સસરા માસે વિચંતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ
પ૭૩
For Private and Personal Use Only