________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
જે ખ્ખુિં) પાંચમું નંદીય, (છરું પુળ પરિહાસર્ય જ્ઞો ) અને છઠ્ઠું પારિહાસક છે. (ઉદ્દે6Tળસેપ, ઇન્દ્ર ચુન દુન્તિ નાયવ્વા IIII) આ છ કુલ ઉદ્દેહગણનાં જાણવાં ॥૨॥
(થેરેહિંતો હું સિરિપુત્તેહિંતો જ્ઞારિયસમુત્તેહિંતો) હારિત ગોત્રવાળા સ્થવિર શ્રીગુપ્ત' થકી (કૃત્ય ાં ચારગો નામં ગળે નિÜÇ) અહીં ચારણગણ નામે ગણ નીકળ્યો. (તસ્સ ં રૂમાલો વત્તારિ સાહાનો સત્ત ય પુસ્નારૂં વાહિન્તિ) તેની આ ચાર શાખાઓ અને સાત કુલ આવી રીતે કહેવાય છે. (તે વિં તેં સાહાઞો ?) તે શાખાઓ કઈ ?, (સાહાનો વાહિન્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (તં નહીં-) તે આ પ્રમાણે - (હારિયમાનાગરી) હારિતમાલાકારી, (સંસિઞા) સંકાસિકા, (નૈવેધુઞા) ગવેધુકા, (વખ્તનાગરી) અને વજ્રનાગરી; (સે તે સાન્હાઓ) આ તે શાખાઓ છે. (સે વિં તેં વુન્નારૂં ?) તે કુલો કયાં ?, (યુન્નારૂં વાહિન્ગત્તિ) કુલો આવી રીતે કહેવાય છે, (તં નહીં-) તે આ પ્રમાણે -
(પઢમિત્વ વચ્છભિખ્ખું) અહિં પહેલું કુલ વત્સલીય, (વીૐ પુળ પીમ્મિર ઢોડ઼ I) બીજું પ્રીતિધાર્મિક, (ત× પુળ હાલિષ્ન) ત્રીજું હાલીય, (પત્થયં પૂસમિત્તિષ્ન) ચોથું પુષ્પમિત્રીય, ॥૧॥
૧. આર્ય સુહસ્તિના બાર શિષ્યો પૈકી દસમા શિષ્ય.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ZN
ht
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૪૪