________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
તથા ગણિ સોમ. (સ તો ૩ શાહરા , સીસા સુëત્યરસ રા) ગણ ધારણ કરનારા આ બારે સુહસ્તિના શિષ્યો હતા રા.
(થેટિંતો જે ઝરોહિંતો વાસવહિંત) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય રોહણ થકી (તત્ય vi દાને નામ અને નિg) ત્યાં ઉદ્દેહગણ નામે ગણ નીકળ્યો. (તરિસમો ચત્તાર સહિ૩ો નિમાયાગો ઇન્દ્ર ગુસ્નારું મહિત્તિ) તેમાંથી આ ચાર શાખાઓ અને છકુલ નીકળ્યાં, તે આવી રીતે કહેવાય છે. (સે વિંદ તે સદિયો ) શિષ્ય પૂછે છે કે, તે શાખાઓ કઈ?, ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સાદો વમદિMત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે, તે ગહ-) તે આ પ્રમાણે – (૩ટુંરિઝિયા) ઉદુબરીયા, (માસપૂરિયા) માસપૂરિકા (મફરિયા) અતિપ્રાપ્તિકા (Tuપત્તિયા') અને પ્રજ્ઞપ્રાપ્તિકા; (તે તે સાદા) આ તે શાખાઓ છે.
(સે હિં તે ગુના ?) તે કુલો કયાં?, (પુસ્નારું વિમાહિત્તિ ) કુલો આવી રીતે કહેવાય છે; (તંગદા-) તે આ પ્રમાણે - (પઢમં ના નમૂ) પહેલું કુલ નાગભૂત, (વી પુખ સોમૂ દોફ ) બીજું સોમભૂતિક, (૩૮ ૩નાજી તરૂણે) ત્રીજું આÁગચ્છ, (વરસ્થથે હત્યનિષ્ય તુ શા) ચોથું હસ્તલીય* I/૧II (પંચમ
+ આર્ય સુહસ્તિના બાર શિષ્યોમાં પ્રથમ શિષ્ય. ૧. એક આચાર્યની જે સંતતિ તે કુલ કહેવાય અથવા તે તે શિષ્યોના જે ભિન્ન ભિન્ન વંશ તે કુલ કહેવાય; જેમ “ચન્દ્રકુલ' ‘નાગેન્દ્ર કુલ' ઇત્યાદિ. ૨. અત્યન્તરે–મતિપત્રિકા ૩. પ્રત્યન્તરે-પુણપત્તિયા. ૪. પ્રત્યન્તરે - હસ્તલિમ.
ક
૫૪૩
For Private and Personal Use Only