________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તેણે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહિ. તેથી ગુરુમહારાજે ક્રોધથી બડખા નાખવાની કુંડીમાં રહેલી ભસ્મ તેના મસ્તક પર નાખીને તેને સંઘ બહાર કર્યો. ત્યાર પછી તે છટ્ઠા નિહ્નવ ઐરાશિકે અનુક્રમે વૈશેષિક દર્શન પ્રગટ કર્યું ॥૨૩૬ી
(થેરેનિંતો ખં ત્તરવનિર્દેહિંતો) સ્થવિર ઉત્તર-બલિસ્સહ થકી (તત્ય ખં ત્તરવલિસ્સહાળે નામં ગળે નિ) ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. (તસ ાં ફમાઓ ચત્તારિ સાહાનો માહિન્તિ) તેની આ ચાર શાખાઓ આવી રીતે કહેવાય છે; (તે ના-) તે આ પ્રમાણે - (ોસંવિયા) કૌશાંબિકા, (સુત્તિવૃત્તિયા) સૂક્તિપ્રત્યયા, (એડંવાળી) કૌટુમ્બી, (ચંતનાગરી) અને ચન્દ્રનાગરી.
(થેસ ળ અન્ગસુદ્ઘત્યિમ્સ વસિત્તસગુત્તસ) વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને (મે યુવાનસ થેરા અંતેવાસી) આ બાર સ્થવિર શિષ્યો (જ્ઞજ્ઞાવવ્વા ગમિળાયા ધ્રુત્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તે નહા-) તે આ પ્રમાણે - (ઘેરે ૪ અન્નરોદળ) સ્થવિર આર્ય 'રોહણ, (મનસે) ભદ્રયશર, (મેદાળી અ) મેઘ ગણિ, (મિઠ્ઠી) કામર્દિ, (સુનિ સુડિવુદ્ધે) પસુસ્થિત, સુપ્રતિબુદ્ધ, (રવિન્દ્રય સહ રોહનુત્તે T IIII) °રક્ષિત, રોહગુપ્ત ।।૧।। (સિનુત્તે સિરિમુત્તે) ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, (ગળી ચ હંમે મળી ય સહ સોમે) ગણિ 'બ્રહ્મા,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[4] [
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૪૨