________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
વ્યાખ્યાનમું
IAN
(પંચમાં માલિi) પાંચમું માલીય, (છ પુ મઝવેરચં દો) છઠું આર્યટક, (સત્તમાં વ્હસ) અને સાતમું કૃષ્ણસહ; (સત્ત ગુના વારાણસ) આ સાતે કુલ ચારણગણનાં સમજવાં રા
(થેરેટિંતો vi મનસેરિંતો મારા સહિંતો) ભારદ્વાજ ગોત્રવાળા સ્થવિર ભદ્રયશ' થકી (ત્ય vi | કુવાડિયા' નામ નો નિકા) અહીં ઉડુવાટિકગણ નામે ગણ નીકળ્યો. (ત જ માગો વત્તારિ સહિરો તિળિ ૩૪ રૂાડું માહિત્તિ) તેની આ ચાર શાખાઓ આવી રીતે અને ત્રણ કુલ આવી રીતે કહેવાય છે. (સે વિં તે સહિ?) તે શાખાઓ કઈ ?, (સાદો વમહિષત્તિ) શાખાઓ કહેવાય છે; (ત ગદા-) તે આ પ્રમાણે – (મ્બિયા મમ્બિયા વારિયા મેલ્લિમ્બિયા) ચંપીયા, ભદ્રર્થિકા, કાકંદિકા, અને મેખલીયા; (સે તે સાણા) આ તે શાખાઓ છે. (જે હિં તે સુકાવું?) તે કુલો કયાં? (ારું વમહિમ્બત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (ત નહીં) તે આ પ્રમાણે –
(મસિ૩ તદ મદ-ત્તિ ત ર રોડ નસમંદ) ભદ્રયશસ્ક, તથા ભદ્રગુણિક, અને ત્રીજું યશોભદ્ર | છે; (ાડું કુવાડિય-પાસ સિવ પુરા) ઉડુવાટિક' ગણનાં આ ત્રણ જ કુલ છે ના
૧. આર્ય સુહસ્તિના બીજા શિષ્ય. ૨.પ્રત્યન્તરે-ભદ્રાફ્રિકા, ભદ્રીયા. ૩. પ્રત્યુત્તરે-મેખલાર્જિકા; મેઘલીયા. ૪. પ્રત્યન્તરે – ઉડ્ડપાટિક.
૫૪૫
For Private and Personal Use Only