SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir V TEN કલ્પસૂત્ર ભાષાંતર (૩qનારી વિજ્ઞા-હરી જ રી ય મામિત્રના જ) ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ, અને મધ્યમા; (વોદિયાપારસ અષ્ટમ થા, દત્ત જત્તરિ સહિ9) Ila એ ચાર કૌટિકગણની શાખાઓ છે ૧૫ (શે તે સાદાતે આ શિક વ્યાખ્યાન શાખાઓ છે (સે જિં તું ગુના ?) તે કુલો કયાં? (ગુસ્તારું વમહિત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (ત નદી-) તે આ પ્રમાણે - ( પત્ય વંતિજ્ઞ, વિરૂ નામે વMિ 1) પહેલું બ્રહ્મલીય, બીજું વત્સલીય |ષી નામનું, (તરૂથે પુખ વ M, વડાથે ઘવાટ શા) ત્રીજું વાણિજય, અને ચોથું પ્રશ્નવાહનક ૧/l. (થેરા સુઢિય-સુuદનુદ્ધા એદિયાવંત્ર વધાવવસત્તા) વ્યાઘાપત્ય ગોત્રવાળા તથા કૌટિક અને કાકંદિક ઉપનામવાળા સ્થવિર, સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબુદ્ધને ( પંચ થેરા ગંતવાસ) આ પાંચ સ્થવિર શિષ્યો (૩ણાવવા મvUTયા દુર્થી) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (ત ગદા-) તે આ પ્રમાણે - થેરે ૩ઝર) | સ્થવિર આર્ય ઇન્દ્રજિન્ન, (થેરે પિય) સ્થવિર પ્રિયગ્રન્થ, (થેરે વિવિાને સવારે vi) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર વિદ્યાધરગોપાલ, થેરે સિત્તે) સ્થવિર ઋષિદત્ત, (થેરે રિ) અને સ્થવિર અદત્ત, વિર શ્રીપ્રિયગ્રંથ સૂરિનો સંબંધ આ પ્રમાણે - અજમેર શહેરની નજીકમાં સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. તે નગર ત્રણસો ૫૪૮ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy