________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
( ણિનિ પોસાયવેor) હુડુ નામનું વાજિંત્ર અને વાજિંત્ર, અને દુંદુભિ નામનું દેવવાદઃ; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત; આવા પ્રકારની અનુપમ ઋદ્ધિથી યુક્ત થઈને દીક્ષા લેવા માટે જતા એવા ભગવંતની પાછળ હાથી ઉપર ચઢેલા મનોહર છત્ર વડે શોભતા, ચામરો વડે વીંઝાતા, અને ચતુરંગી સેનાથી પરિવરેલા એવા નંદિવર્ધન રાજા જાય છે. એવી રીતે ઉપર વર્ણવેલા આડંબર વડે યુક્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર (jપનામો મો નિયા) ક્ષત્રિયકુડપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળે છે. (
નિત્તા ) નીકળીને (ગેનો નાથસંડવો જ્ઞા) જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે, (નેવ સોવિરપીય) જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે (તેવ ૩વાવ) ત્યાં આવે છે /૧૧૫ll.
(૩વાછત્તા) જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે આવીને (સાવરપાયવસ૩) તે ઉત્તમ અશોક-વૃક્ષની નીચે (સીઈ વાવે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિજ્ઞા) સ્થાપન કરાવીને (સીથાણો ક્યોટ) પાલખીમાંથી નીચે ઉતરે છે, (પmોહિતા) નીચે ઉતરીને (સયમેવ) પોતાની મેળે જ (મર-મન્નાર્નારે મુઘ) આભૂષણ માલા પ્રમુખ અલંકાર ઉતારે છે. તે આ પ્રમાણે - દીક્ષા લેવાને તત્પર થયેલા શ્રીજિનેશ્વર પ્રભુ આંગળીઓ થકી વીંટીઓ, હાથમાંથી વીરવલય, ભુજા પરથી બાજુબંધ, કંઠ |
તે
For Private and Personal Use Only