________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
ZR
www.kobatirth.org
(થેરાવતી પૂર્વ પત્રોજ્ન્મફૅ) આવી રીતે સ્થવિરાવલી દેખાય છે; (તૅ નન્ના-) તે આ પ્રમાણે – (થેરસ f અન્નનસમસ સુંશિયાચળ સમુત્તસ્ત) તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને (રૂમે તો ઘેરા અંતેવાસી અહાવજ્વા મિળાયા હૈત્યા) આ બે સ્થવિર શિષ્યો યથાપત્ય' એટલે પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તે નહા-) તે આ પ્રમાણે – (થેરે સપ્ન માટૂ પાળસમુત્તે) પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ, (थेरे अज्जसंभूविजए માઢરસમુત્તે) અને માઢરગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજય. (થેસ્સ ળ જ્ગમાŽસ્સ પાળસમુત્તમ્સ) પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુને (રૂમે પત્તર થેરા ગંતવાસી) આ ચાર સ્થવિર શિષ્યો (અન્નાવત્ત્વા મિળવા ધ્રુત્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા (તેં હા) તે આ પ્રમાણે (ઘેરે ગોવાસે) સ્થવિર ગોદાસ, (ઘેરે અગિì) સ્થવિર અગ્નિદત્ત, (થેરે ગળત્તે) સ્થવિર યજ્ઞદત્ત, (ઘેરે સોમત્તે વાસવત્તે ળ) અને કાશ્યપ ગોત્રવાળા સ્થવિર સોમદત્ત. (થેરેહિંતો ગોવાસેહિંતો સવમુત્તેહિંતો) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ થકી (કૃત્ય હું ગોવાસાને નામં ગળે નિપુ) અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યો. (તસ નૅ માઓ પત્તારિ સાહાનો વાહિન્તિ) તે ગોદાસગણની આ ચાર શાખાઓ આવી રીતે કહેવાય છે; (તેં ગઠ્ઠા-) તે આ
૧. જે ઉત્પન્ન થતાં પૂર્વજો દુર્ગતિમાં અથવા અપયશરૂપ કાદવમાં ન પડે તે અપત્ય એટલે પુત્રાદિ કહેવાય તે પુત્રાદિ સદેશ જે સદાચારી સુશિષ્યો હોય તે યથાપત્ય કહેવાય. ૨. સમાન વાચનાવાલા મુનિઓનો જે સમુદાય તે ગણ કહેવાય. ૩. એક આચાર્યની સંતતિમાં જ વિશિષ્ટ પુરુષોના જે જુદા જુદા વંશ તે શાખા કહેવાય, અથવા વિવક્ષિત પ્રથમ પુરુષની જે સંતતિ તે શાખા કહેવાય, જેમ વઇર નામના સૂરિથી વઇરી શાખા થઈ છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૩૫