________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Si Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
સંતવાણી) આ બે સ્થવિર શિષ્યો (મદાવળ્યા મvoriયા દુલ્યા) પુત્ર સમાનું પ્રસિદ્ધ હતા, (ત નહ-) તે આ પ્રમાણે -(વેરેમજ્ઞમારી પ્રશ્નાવસ) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, થેરેમઝમુદત્ય વસિદ્ધપુર) અને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સહસ્તી.
(ઘેરસ i ગઝમારા પ્રસ્તાવગુત્તર) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને ( | અ વેરા અંતેવાસી) આ આઠ સ્થવિર શિષ્યો (લાવવા માયા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (તે નહીં-) તે આ પ્રમાણે - (થેરે છે સ્થવિર ઉત્તર. (પેરે નિરસ સ્થવિર બલિસ્સહ, (વેરે ઘા સ્થવિર ધનાઢ્ય, (થેરે સિરિજી સ્થવિર શ્રીઆઢય, (રે ડિ) સ્થવિર કૌડિન્ય, (વેરે ના) સ્થવિર નાગ, (રે નામ) વિર નાગમિત્ર, (વેરે છતૂપ રહ7 સિયા ) અને કૌશિક ગોત્રવાળા ષડુલૂક રોહગુપ્ત. રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી હતી, તેથી તે પર્ કહેવાયા; અને ઉલૂક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થવાથી ઉલૂક કહેવાયા; એટલે છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને અલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી રોહગુપ્ત પડ્ડલૂક કહેવાયા. ઉલૂક અને કૌશિક શબ્દ સમાન અર્થવાળા છે, તેથી જ સૂત્રકાર મહારાજે તેને કૌશિક ગોત્રવાળા કહ્યા છે.
૧, ૫ડુ અને ઉલૂકનો કર્મધારય સમાસ થવાથી ‘હુલૂક' શબ્દ બન્યો છે, અને પ્રાકૃતમાં તે છલૂઅ' બને છે.
૫૩૭
For Private and Personal Use Only