________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
એટલે સુવિહિત મહાત્માઓએ આચરેલી ક્રિયામાં સારી રીતે રહેલા અને સુપ્રતિબુદ્ધ એટલે તત્ત્વોને સારી રીતે જાણનારા, તથા બાઘાપત્ય ગોત્રવાળા; આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાએક આચાર્યો કહે છે કે – સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમનાં નામ છે અને કૌટિક તથા કાકંદિક તેમનાં વિશેષણ છે. એટલે કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત નામે તથા સુપ્રતિબુદ્ધ નામે બે સ્થવિર શિષ્યો હતા. તેમણે કરોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો, તેથી કૌટિક કહેવાયા; અને કાકંદી નગરીમાં જન્મેલા હોવાથી કાકંદિક કહેવાયા. (શેરા સુયસુખડનુદ્ધમાં વિજ વંકા વધાવસપુરા)વ્યાઘાપત્ય ગોત્રવાળા કૌટિક અને કાકંદિક એવા સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને (તેવાસી થેરેસાડું િોરિય) કૌશિક ગોત્રવાળા આર્ય ઇન્દ્રન્નિનામે સ્થવિરશિષ્ય હતા.(થરરર જ્ઞાત્રિ સિયગુસ) કૌશિક ગોત્રવાળા
સ્થવિર આર્ય ઇન્દ્રદિને (તેવાસી થેરે સન્નેિ ગોયમસરો) ગૌતમ ગોત્રવાલા આર્યદિન્ન નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ જે
૩ ×સ ગોયમસરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્નને (ચંતેવાસી થેરે ૩મજ્ઞસીદરી ગાફોસિયT) કૌશિકગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાલા આર્ય સિંહગિરિનામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર ૩ળસીરિરરસ ઝારા વસિયગુર) કૌશિકગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (તેવાસી થેરે સMવસોયમસ) ગૌતમ ગોત્રવાળા આર્ય વજ નામે સ્થવિર
૫૩૩
For Private and Personal Use Only