________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
ZR
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તેનું વાનેનું તેનું સમપ્ાં) તે કાલે અને તે સમયે (ગરજ્ઞા નેમી) અર્હન્ શ્રીઅરિષ્ટનેમિ (તિળિ વાસસયાડું) ત્રણસો વરસ સુધી (વૃક્મારવાસમ) કુમારાવસ્થામાં (વસિત્તા) રહીને, (૨૩પ્પન્ન રાવિયાડું) ચોપન દિવસ સુધી (ઇમત્યપરિયાય પાળિત્તા) છદ્મસ્થ પર્યાય પાળીને, (તેમૂળારૂં સત્ત વાસસયાડું) દેશે ઊણા સાતસો વરસ સુધી એટલે ચોપન દિવસ ઓછા સાતસો વરસ સુધી (વેષ્વનિપરિયારું પાળિત્તા) કેવલિપર્યાય પાળીને, (પત્તિપુખ્ખારૂં સત્ત વાસસાડું) એકંદર પરિપૂર્ણ સાતસો વરસ સુધી (સામળીયાયં પાળિત્તા) ચારિત્રપર્યાય પાળીને, (પાં વાસસહસ્સું સવાગ્યું પાનતા) સર્વ મળી કુલ એક હજાર વરસ સુધી પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (ીને વેબિગ્ગા-ય-નામ-નુત્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચા૨ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં (મીસે ગોષ્વિની) આ અવસર્પિણીમાં (દૂસમસુસમા સમાણુ વસ્તુવિદંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ (ને સે શિમ્હાનું પત્યે માસે) જે આ ગ્રીષ્મકાલનો ચોથો મહિનો, (અત્તમે પવચ્ચે સાસાહસુદ્ધે) આઠમું પખવાડીયું, એટલે (તસ્સ ં ઞાસાનમુદ્રસ્સ અમપીવએ ાં) અસાડ stand માસના શુક્લ પખવાડીયાની આઠમની તિથિને વિષે (બિ ગિતસેનસિરસિ) ગિરનાર પર્વતના શિખર ઉપર (વંતૢિ ઇન્નીસેર્દિ ગળારસરૢ સદ્ધિ) પાંચસો છત્રીસ સાધુઓ સાથે શ્રી નેમિનાથ પ્રભુ (માસિળં મત્તેળે પાળાં) નિર્જલ માસક્ષપણ તપ યુક્ત થઈ, ચિત્તાનવપ્રજ્ઞેળ નોળમુવાળું) ચિત્રા નક્ષત્રમાં
For Private and Personal Use Only
થી પણ
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૫૩