________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
રાત્રિએ મદેવમાતા (સુવિ પાસ) ચૌદ સ્વપ્ન દેખે છે. (તે નહ-) તે આ પ્રમાણે - (ાય-વસહૃ૦ ગણિI) F સપ્તમ ગજ, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. (સર્વ તહેવ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં ફિટ વ્યાખ્યાનમ આવેલા પાઠ પ્રમાણે બધું સમજવું. (નવ) પરંતુ વિશેષ એટલો કે – (પઢમં સમે મુદે રૃતં પાસ) શ્રીમરુદેવી માતા પહેલે સ્વપ્ન પોતાના મુખમાં પ્રવેશ કરતા વૃષભને દેખે છે, (સેસો બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વપ્ન હાથીને દેખે છે, અને શ્રીમહાવીર પ્રભુની માતાએ તો પહેલે સ્વપ્ન સિંહ દેખ્યો હતો. મરુદેવી તે ચૌદ સ્વપ્ન દેખીને જાગ્યાં, (નમવુમન રિસ સાડ) નાભિકુલકરને તે સ્વપ્ન કહી સંભળાવ્યાં (સુવિ પતિ નત્યિ) તે વખતે સ્વપ્ન પાઠક નહોતા, (નમવુન્નારો સયમેવ વારે) તેથી નાભિકુલકર પોતે જ તે સ્વપ્નોનાં ફલ કહે છે ૨૦ચ્છા
(તેજી તેમાં સમgor) તે કાલે અને તે સમયે (૩મે જે સરા શ્રોત્તિ) અર્ધનું કૌશલિક શ્રી ઋષભદેવ જન્મ્યા. મરુદેવા માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે - (2 સે જિફા મે માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો માસ (પદને પ્રવ-ચિત્તવદુને) પહેલું પખવાડીયું, એટલે (તસ ઇ ચિત્તવદુર ગમી ) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની 'આઠમની તિથિને વિષે (નવાર્દ માસામાં વઘુપરિપુugTor) ૧, ગુજરાતી - ફાગણ વદી આઠમની તિથિને વિષે.
૪૬૯
For Private and Personal Use Only