________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
|||||
એકંદર વ્યાસી લાખ પૂર્વ સુધી (સગારવાસમણે સત્તા) ગૃહસ્થાવાસમાં રહીને, ( વાસસહસ) એક હજાર વરસ સુધી (છ૩મત્યરિયા પાળત્તા) છદ્મસ્થ પર્યાય પાળીને, (vwi yવસસિંહ વાસસહor) એક હજાર વરસ ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી (વેતિપરિયામાં પ ત્તા ) કેવલિપર્યાય પાળીને, (વિપુug પુસયસહસ) એકંદરે સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી (સામUTUરિયાનું પાત્તા) ચારિત્રપર્યાય પાળીને, (૨૩રાસીરું વસયસહસાડું) સર્વ મળી કુલ ચોરાસી લાખ પૂર્વ સુધી (સવાઈ પાત્તા) પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (સ્ત્રીને વેબMા-ડડય-નામ-T7) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયે છતે, (રૂમીસે સઘળg) આ અવસર્પિણીમાં (સુસમદુરસમા, સમાઈ વઘુવવંતા,) સુષમદુષમાં નામનો ત્રીજો આરો ઘણો ખરો ગયા બાદ, ત્રીજો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે - (તિદિં વાર્દિ રદ્ધનવર્દિ ય માહૈિં સેસેટિં) ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (° સે હેમંતા તન્ને માસે) જે આ હેમંત એટલે શીતકાલનો ત્રીજો મહીનો, (વને ઇ-મદિવહુને) પાંચમું પખવાડીયું, એટલે (ત છ મહિવત્નસ) મહા માસના કૃષ્ણ પખવાડીયાની (તેસીપાવોr) "તેરસને ૨
૧. ગુજરાતી પોષ વદ ૧૩,
૫૦૭
For Private and Personal Use Only