________________
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ના
કા
Shri Mahavir Jain Aradhana Kenda
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
(તરસ જે વિત્તજદુનરસ સમીપ vi) તે ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની આઠમની તિથિને વિષે, વિસર ને મારો) દિવસના પાછલા પહોરે; (સુરંગા વિયા) સુદર્શના નામની પાલખીમાં
વ્યાખ્યાનનું રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા છતા (સવ-મજુથ-ડસુર રિસાઈ સમજુમમાળમ) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યફ ણિી પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને અગાડી ચાલતાં મંગલપાઠકો ભાટ-ચારણો અને કુલના વડીલ વિગેરે સ્વજનો અભિનંદન આપવા લાગ્યા - કે “હે કલ્યાણકારક! તમે જય પામો, સંયમરૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ” ઇત્યાદિ કહીને કુલના વડીલ વિગેરે સ્વજનો જય જય શબ્દ બોલે છે. (નાર વિદ્ય રાથર્દી માં મgો નિમા) યાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા રાજધાનીના મધ્યભાગમાં થઈને નીકળે છે. (
નિઝર) નીકળીને (જો સિત્યવો જ્ઞા) જ્યાં સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, (9ોવ સાવરપાથ) અને જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, તેને વારાફ) ત્યાં આવે છે. (૩વા છત્તા) બિકો આવીને (૩મસો વરાયવર ૩છે તે ઉત્તમ અશોકવૃક્ષ નીચે પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (નવ) થાવત્ પાલખી સ્થાપન કરાવીને તે પાલખીમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને પોતાની મેળાએ જ આભૂષણ, માલા, પ્રમુખ અલંકાર ઉતારે છે. અલંકાર ઉતારીને (સયમેવ ૧૩મુથિ નોર્થ ) પોતાની મેળાએ જ
૪૮૪
For Private and Personal Use Only