________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
J
www.kobatirth.org
(તેનું વ્હાનેળ તેનું સમાં) તે કાલે અને તે સમયને વિષે (સમે ખં અન્ના હોતિ) કૌશલિક એવા અર્હન્ શ્રીઋષભદેવ પ્રભુનાં (૨૩ ઉત્તરાસાદે ગમીપંપને ધ્રુત્યા) ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં, અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું I૨૦૪
(તં નહા-) તે આ પ્રમાણે – (ત્તરાસાહિઁ પુ!, ચત્તા ગજ્મ વવવંતે) ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીઋષભદેવ પ્રભુ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનથી ચ્યવ્યા, ચ્યવીને ગર્ભમાં આવ્યા. (જ્ઞાવ-) યાવત્ ઋષભદેવ પ્રભુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું, (મમીફળા પરિષિવુ) અને તેઓ અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા - મોક્ષે ગયા II૨૦૫॥
(તેનું અનેળું તેનું સમાં) તે કાલે અને તે સમયે (સમે Ō સહા ગેસલિ!) અર્હન્ કૌશલિક ઋષભદેવ (ને તે શિમ્હાનું પત્યે માસે) જે આ ગ્રીષ્મકાલનો ચોથો માસ, (સત્તમે વચ્ચે-ઞાસાદવદુને) સાતમું પખવાડીયું, એટલે (તસ્સ નું ઞસાતવાસ પત્નીપવોળ) અસાડ માસના કૃષ્ણપખવાડીયાની ચોથની
૧. કોશલા એટલે અયોધ્યા નગરીમાં શ્રી ઋષભદેવ પ્રભુ જન્મ્યા હતા, તેથી કૌશલિક કહેવાયા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ચીલી C
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૬૭