________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
વ્યાખ્યાનમ્
હજાર કોટિ પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વ્યતીત થયાં, (તન્મ સમg મહાવીરો નિq) તે સમયે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. (ત છે ત્યાર પછી (નવ વાસસારું વિવંતા) નવસો વરસ વ્યતીત થયાં, (રસમસ ય વાસસયસ) અને દસમા સૈકાનો (થે ૩સીને સંવજીરે ૨ાત્રે ર૭૬) આ એંશીમો સંવત્સર કાલ જાય છે. (પુર્વ ૩૩ો ગાવ એચંસો તાવ રલ્વે) આ પ્રમાણે પાઠનો ક્રમ અગાડીના સૂત્રોમાં પણ શ્રીશ્રેયાંસનાથ સુધી સમજવો. તાત્પર્ય કે - શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કોટિવરસે શ્રીમલ્લિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૮) ૧૮૭ll
(ક્યુસ સટ્ટો નાવ સહુવાપરીખ) સર્વદુઃખથી મુક્ત અન્ શ્રીકુંથુનાથના નિર્વાણકાલથી (ને ઘ૩માનવમે વિતે) એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો. (દ્ધિ ૨, સયસહસ્સા સેર ગઠ્ઠા મસિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીકુંથુનાથના નિર્વાણ પછી એક હજાર કોટિ વરસ ન્યૂન એવો એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો ત્યારે શ્રીઅરનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી એક હજાર કોટિ પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ , થયું (૧૭) li૧૮૮
૪૫૭
For Private and Personal Use Only