________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achape Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
(તે ાત્રે તેને સમgor) તે કાલે અને તે સમયે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર હિ. (તી વાસા) ત્રીસ વરસ સુધી (
૩રવાસનો ગૃહસ્થાવાસની મધ્યમાં (સિત્તા) રહીને, (સારા હિ સુવાર્તિસ વાસા) બાર વરસથી કાંઈક અધિક સમય સુધી - એટલે બાર વરસ અને સાડા છ મહિના સુધી (૩મથિરિયા પત્તા ) છદ્મસ્થ પર્યાય પાળીને, કેસૂડું તીસ વાસા) ત્રીસ વરસથી કાંઈક ઓછા સમય સુધી - એટલે ઓગણત્રીસ વરસ અને અને સાડા પાંચ મહિના સુધી (વત્નીપરિયા પાછાત્તા) કેવલિપર્યાય પાળીને (વાયા વાસા) એકંદરે બેંતાલીસ વરસ સુધી - (સામUUપરિયા પ ત્તા ) શ્રામસ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, (વાવરિંવાસ) સર્વ મળી કુલ બહોંતેર વરસ સુધી (સવાર્થ પત્નિ) પોતાનું સર્વ આયુષ્ય પાળીને, (સ્ત્રીને વે જ્ઞા -ડડડય-નામ-T7) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર | ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, (મીસે મોબg) આ અવસર્પિણીમાં (ડુમસુસમા, સમU વિવંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે - (હિં વાર્દિ ૩દ્ધનવહિંય માહિં સે0િ ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (વા, મામા) મધ્યમ પાપા નગરીને વિષે (ત્યિવાનસ રાખો ગુમાસમા) હસ્તીપાલ નામના રાજાના કારકુનોની સભામાં, () રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા, એટલે રાગ-દ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાનું મહાવીર કેવા? - (૩) અદ્વિતીય એવા; એટલે - જેમ ઋષભદેવાદિ તીર્થકરો
૪oo
For Private and Personal Use Only