________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
કરાતા એવા પ્રભુ દીક્ષા લેવાને ચાલ્યા. (ત રેર સર્વ) અહીં તે સર્વ પૂર્વ પેઠે એટલે શ્રી મહાવીરસ્વામી પેઠે સપ્તમ કહેવું. (નવ) પરંતુ વિશેષ એટલો છે કે - (વારસિં નહિં મä મઠ્ઠો) શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી હિરી વ્યાખ્યાન, નગરીના મધ્યભાગમાં થઈને (નિ છઠ્ઠ) નીકળે છે. (
નિત્તા ) નીકળીને નૈવ માસમા, સંજ્ઞાઓ) જયાં આશ્રમપદ નામનું ઉદ્યાન છે, (વેવ ૩ સોમવારપાય) જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેવ ૩વામ) ત્યાં આવે છે. (૩વારા ) આવીને (૩મસી વિરપાવિસ છે તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે (સીયં વાવે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (ચિત્ત) સ્થાપન કરાવીને (સીયાગો પડ્યોદર) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પક્વોદિત્તા) નીચે ઉતરીને (સયમેવ) પોતાની મેળાએ જ (ઉમર-મન્નાર્નારં ગોમુ) આભૂષણ, માલા પ્રમુખ અલંકાર ઉતારે છે (૩ોમુત્તા) અલંકાર ઉતારીને (સયમેવ પંપમુક્રિયે તોયું રે) પોતાની મેળાએ જ પંચમુષ્ટિ લોચ કરે છે. (વસ્તા) લોચ કરીને (૩êમેળ મળે ૩પ ) નિર્જલ અઠમ તપ વડે યુક્ત થયા છતા, વિસાહëિ નવાગં ગોમુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ બને પ્રાપ્ત થતાં ( તેવદૂસમાય) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને તિરં પુરસદં સદ્ધ) ત્રણસો પુરુષોની સાથે (મુંડે મતિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (
૩૩) ગૃહવાસ થકી નીકળી (૩રપ/મરિયે પત્રW) અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા /૧૫ી .
૪૧૩
For Private and Personal Use Only