________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
બે પ્રકારની અંતકૃભૂમિ થઈ, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (ત ગદા-) તે આ પ્રમાણે - (ગુiાંત ભૂમી ય પરિચાયંતડિમૂકી ) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિતમર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાન્તકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય.
(નાવ વત્યા રસગુણો નુગાંત મૂકી) શ્રી પાર્શ્વનાથ પ્રભુને ચોથા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ચોથા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે - (તિવાસપરિવાગંતવાસ) ત્રણ વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્રણ વર્ષે મોક્ષમાર્ગ ચાલુ થયો. l/૧૬
(તેf #ાત્રે તે સમgor) તે કાલે અને તે સમયે (પણે મરા પુરસીલા) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથ (તી વાસા) ત્રીસ વરસ સુધી (૩/રવાસમો) ગૃહસ્થવાસની મધ્યમાં (સત્તા) રહીને, આ (તેરીરું રાતિયા) સાશી દિવસ સુધી (છત્યપરિયા પત્તા ) છદ્મસ્થ પર્યાય પાળીને, (હેસૂપડું સત્તરિ
૪૨૧
For Private and Personal Use Only