________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
હા મો
www.kobatirth.org
બાદ ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં છતાં વામાદેવી (ઝાવ-સુન્ન સુàળ તે ગર્મ પરિવહI) યાવત્-સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે - પાલન કરે છે ।।૧૫૧॥
(તેનું તેનું તેનું સમાં) તે કાલે અને તે સમયે (પાસે ગરજ્ઞા રિસાવાળી) પુરુષોમાં પ્રધાન એવા અર્હન્ શ્રીપાર્શ્વનાથ જન્મ્યા. વામામાતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો ?, તે કહે છે - (ને સે હેમંતાળ યુદ્ધે માસે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તત્ત્વે પવચ્ચે) ત્રીજું પખવાડીયું (પોસવહુને) એટલે પોષમાસનું કૃષ્ણ પખવાડીયું (તસ્સ Ō પોસવઠ્ઠલસ સમીપવચ્ચે ખં) તેની દશમની તિથિને વિષે (નવ ૢ માસાળ વટ્ટુડિવુાળ) નવ માસ (ઊદ્ધદ્ઘમાળે રાજ્ઞતિયાળ વિયંતા) અને સાડા સાત દિવસ ગયે છતે (પુવત્તાવરત્તાનસમયંસિ) મધ્યરાત્રિને વિષે (વિસાહાર્દિ નવજ્ઞેળ નો મુવાળું) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (આરોગ્ય) આરોગ્યવાળી એટલે જરા પણ પીડા રહિત એવી તે વામાદેવીએ (આરોમાં વાયું પયાયા) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો ॥૧૫૨
(ન રળિ = ળ) જે રાત્રિને વિષે (પાસે ગરજ્ઞા પુરાવાળી! ના!) પુરુષોમાં પ્રધાન એવા અર્હન્ શ્રી પાર્શ્વનાથ જન્મ્યા, (સા ળે રળિ) તે રાત્રિ (હિં વેન્નિ તેવીöિ ચ) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા ૧. ગુજરાતી - માગશર વદી દશમની તિથિને વિષે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૦૭