________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SES
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
“મોક્ષમાર્ગમાં પ્રવર્તેલાઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે, કેમકે શ્રીવીર પ્રભુ જીવીત હતા ત્યાં વિ. સુધી તેમના પર સ્નેહ રાખતા શ્રીગૌતમસ્વામી કેવલી ન થયા” ||૧|
પ્રાતઃકાલમાં ઇન્દ્રાદિએ મહોત્સવ કર્યો. અહીં કવિ ઉન્નેક્ષા કરે છે કે - “अहङ्कारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये । विषादः केवलायाऽभूत, चित्रं श्रीगौतमप्रभोः ॥१॥” ।
આશ્ચર્ય છે કે – ભગવાન્ શ્રીગૌતમને અહંકાર પણ બોધ માટે થયો, રાગ પણ ગુરુભક્તિ માટે થયો, અને ખેદ પણ કેવલજ્ઞાન માટે થયો” ના શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલપર્યાય પાળી સુધર્માસ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ સોંપી મોક્ષે ગયા I/૧૨૭
(નં ર ા ) જે રાત્રિને વિષે (સમ મા મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર (ાતા) કાલધર્મ પામ્યા, (નાવ સંદુરસ્વMદી) યાવતુ સર્વદુઃખથી મુક્ત થયા; (ત ) તે રાત્રિમાં (નવ મ7 નવ
સોસન) કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના લોકોને નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક મહારાજાના સામંતો હતા, અને જેઓ કાર્યવશાત્ પાવાપુરીમાં ગણનો મેળાપ કરવા એક્કા થયા હતા, (૩મકાર વિ રિયા) એવા તે અઢારે ગણરાજોએ (૩મીવાસીy) | અમાવાસ્યાને વિષે (વાર/મોયે સદોવવારંપર્વેિ સંસારરૂપી સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ
૩૮૯
For Private and Personal Use Only