________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
(ગયા અને જે ) જયારે તે ક્રૂર સ્વભાવવાળો (ગાવ-) અને યાવતુ - બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મરાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવાન મહાવીરના (ગમનવેદત્તા) જન્મનક્ષત્ર થકી (વિ ) વ્યતિક્રાંત (વરસ) થશે, (તથા vi) ત્યારે (સમUTI નિથા) શ્રમણ નિગ્રંથોને (
નિથીળ વ) અને Aણી નિગ્રંથીઓને (fસ gિ) ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો (પૂજા-સવજી પૂજા-સત્કાર (અવિરરસ) થશે I/૧૩૧/
(સ્થળ ૪ ) જે રાત્રિને વિષે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (નિ) કાલધર્મ પામ્યા, (નાવ સહુપદીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા, (ત ર ર ) તે રાત્રિમાં (ધૂ પુરી નામ) ઉદ્ધરી ન શકાય એટલા બધા અતિસૂક્ષ્મ કથુંવા નામના જીવડા (સમુખન્ના) ઉત્પન્ન થયા. તે કુંથવા એવા તો સૂક્ષ્મ હતા કે (ગા રિયા) જે સ્થિર હતા, (૩વતમાળા) હાલતા ચાલતા નહોતા તેઓ (છત્યા નિથા) છદ્ભસ્થ એવા નિગ્રંથોને (નિઃગથીજ ) અને નિગ્રંથીઓને (નો વઘુ મારા) ક દૃષ્ટિપથમાં જલદી આવતા નહોતા. (ગારિયા) પણ જે કુંથવા અસ્થિર હતા, (વર્તમા) હાલતા-ચાલતા હતા, તેઓ જ (છ૩મા નિથાળ નિરંથન ) છદ્મસ્થા એવા નિગ્રંથોને અને નિગ્રંથીઓને (વઘુBI) દષ્ટિપથમાં (હમા છા) જલદી આવતા હતા I/૧૩૨
૩૩
For Private and Personal Use Only