________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
મહાવીરને હવે તે ગિફા તુ મારે) જે તે ગ્રીષ્મકાલનો બીજો મહિના (રત્યે પ-
વહસુ) અને ચોથું મિ પખવાડીયું એટલે વૈશાખમાસનું શુક્લ પખવાડીયું, (તરસ i ક્ષતિયુદ્ધ સમીપ ) તેની દસમી જિ. વ્યાખ્યાનમ્
તિથિ, (પાછમિળ છાયાપુ) પૂર્વદિશા તરફ છાયા જતાં, (રિસ મિનિવાઈ પમાણપત્તાપુ) પ્રમાણ પ્રાપ્ત એટલે અન્યૂનાધિક પાછલી પોરસી થતાં, (સુવા વિશે ) સુવ્રત નામના દિવસે, (વિનg of મુજે i) વિજય નામના મુહૂર્તમાં, (નૈમિયાન નારર દિયા)જંભિકગ્રામ નામના નગરની બહાર, (ઝુવાનિયા ન તીરુઋજુવાલિકા નામની નદીને કાંઠે, (વેચાવત્ત રેફયરસ દૂરસામંતે) કોઈ વ્યંતરના જીર્ણ થઈ ગયેલા મંદિરથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવા સ્થાને, (સામાસ ગાદીવા વરdifસ) શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં, (સાતપાયવરર૩) શાલ નામના વૃક્ષની નીચે, (નોલોહિયા ૩ નિતિજ્ઞાપુ) ગાયને દોહવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસન પર બેસી (માથાવણ ૩યામાપીરસ) સૂર્યના તાપ વડે આતાપના લેતા છતા (છળ મત્તે પાછgor) અને નિર્જલ છઠ તપ વડે યુક્ત થયા છતા પ્રભુને (દત્યુત્તરહિં નવેમ્બરે ગોમુવા/gui) ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (જ્ઞાપાંતરિયા વમાનરસ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા, એટલે કે – શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે છેલ્લા બે ભેદમાં તો ચૌદમે ગુણઠાણે રહેલા કેવલીજ વર્તે છે, તેથી શુક્લધ્યાનના તે છેલ્લા બે ભેદમાં ન વર્તતા પ્રથમના બે ભેદમાં વર્તતા એવા શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું.
૩૩૪
For Private and Personal Use Only