________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
(તસ જ ઉતરાવી ને જે વાસી વચ્ચે મા) તે ચોમાસાના વર્ષાકાલનો જે આ ચોથો મહિનો, જિ (સત્તને પો) વર્ષાકાલનું સાતમું પખવાડીયું, (ત્તિય) એટલે કાર્તિક માસનું કૃષ્ણ પખવાડીયું, (તરસ
ત્તિ વહુનર પારસીપવà ) તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે, (જ્ઞા સા રમા રચન) જે તે છેલ્લી પાછલી રાત્રિ, (ત ર ર ) તે રાત્રિને વિષે (સમને ભાવે મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (ાત IV) કાલ ધર્મ પામ્યા, એટલે કાયસ્થિતિ અને વ્યવસ્થિતિના કાલથી મુક્ત થયા, (વિડ્રવચંતે) સંસારથી પાર ઉતરી ગયા, (સમુન્નાઈ) સમ્યક પ્રકારે ઊર્ધ્વ સ્થાને પ્રાપ્ત થયા, એટલે સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લોકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા, (છિન્નકાફિર મરઘor) છેદી નાખ્યાં છે જન્મ, જરા અને મરણનાં બંધનો એટલે બંધનના હેતુભૂત કર્મો જેમણે એવા, (સિદ્ધ સાધ્યો છે અર્થ જેમણે એવા, (પુ) તત્ત્વના અર્થના જાણકાર, (મુ) ભવોપગ્રાદિ કર્મોથી મુક્ત થયેલા, (સંતરા) સકલ દુ:ખોના નષ્ટ કરનારા (નિ) સમગ્ર સંતાપ રહિત થયેલા (સદુપટ્ટી) શરીર અને મન સંબંધી સર્વ દુઃખો નષ્ટ થયાં છે જેમને એવા, શ્રી મહાવીર પ્રભુ ક્યારે નિર્વાણ પામ્યા? તે કહે છે - ( નામે જે સોલ્વે સંવ શ્રીમહાવીર પ્રભુ જે સંવત્સરમાં એટલે જે વરસમાં નિર્વાણ પામ્યા તે ચન્દ્ર નામનો બીજો સંવત્સર હતો (પીડાને મા) તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામનો હતો (નતિને પનિંદિવર્ધન નામનું પખવાડીયું હતું, (૩ાિવેસે નામે
=
૩૮૩
For Private and Personal Use Only