________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમુ.
अथ चतुर्थं व्याख्यानम् "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
(તy i તે સુવિગતવાઢિT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધયે ર0સિદ્ધાર્થ રાજા વડે (વંરિપૂ૪-સવાર-સન્માનિયા સમાજ) તેઓના સગુણોની સ્તુતિ કરવા વડે વંદાયા છતાં, પુષ્પાદિ વડે પૂજાયા છતાં, ફલ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરાયા છતાં, તથા ઉભા થવું વિગેરે માન આપવાની ક્રિયા વડે સન્માન કરાયા છતાં (પયે પત્તેય) તેઓ દરેક (પુવન્નત્યેનું મફસોસુ) પૂર્વે સ્થાપેલા સિંહાસનો ઉપર (નિરીત્તિ) બેસે છે ll૬૮
(તy i સિદ્ધત્યે ત્તિ) ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય (તિસનં પત્તા) ત્રિશલા ક્ષત્રિયાણીને (ગાયંતર છે કાવે) પૂર્વે વર્ણવેલી કનાતની અંદર સ્થાપેલા સિંહાસન ઉપર બેસાડે છે. ( વિજ્ઞા) બેસાડીને (પૂપ્રશ્નપરિપુurદત્યે) પુષ્પો અને શ્રીફલ વિગેરે ફલો વડે ભરેલા હાથવાળા સિદ્ધાર્થ ક્ષત્રિય (રેઇન વિનr) અતિશય વિનયપૂર્વક (તે સુવિUાનવસ્ત્રપતિ, પુર્વ તૈયારી-) તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું કે - અર્થાત્ સ્વપ્નલક્ષણપાઠકો પાસે સ્વપ્નાંઓને નિવેદન કરવા પૂર્વે સિદ્ધાર્થ રાજા હાથમાં પુષ્પો અને ફલો લઈ તે સ્વપ્નાંઓને નિવેદન કરી સ્વપ્નાઓનું ફલ પૂછે છે, કારણ કે કહ્યું છે કે -
જિક
૧૫૭
For Private and Personal Use Only