________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(તળ તે માનવUપતિIT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધFસ રિયસ તિ) | ચતુર્થ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે પ્રથમ સુન્ધા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (દર્દી-તુર્હ૦ હજી વ્યાખ્યાનમ્ નાવ દિયથા) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થયા થકા (તે સુમ જિન્તિ) તે સ્વપ્નાઓને ધારે છે.
(ગોષ્ઠિત્તા) સ્વપ્નાંઓને ધારીને ( ૩[પવિત્ત) અર્થની વિચારણા કરે છે, (૩નુસત્તા) અર્થની વિચારણા કરીને ઉત્તમત્તે સદ્ધિ સંવાન્તિ) સ્વપ્ન સંબંધી પરસ્પર વિચાર ચલાવે છે, (સંપત્તિત્તા) પરસ્પર વિચાર કરીને (તેસિં સુમિvi નૈદ્ધા ) તે સ્વપ્નાંઓના પોતાની બુદ્ધિ વડે જાણ્યા છે અર્થ જેઓએ એવા, (હિá) સામા માણસનો અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યા છે અર્થ જેઓએ એવા, (પુચ્છ) સંશય પડતાં પરસ્પર પૂછેલા છે અર્થ જેઓએ એવા (વિછિય) ત્યાર પછી નિશ્ચિત કર્યા છે અર્થ જેઓએ એવા, (૩હિયર્દી) અને તેથી જ બરાબર અવધારણ કર્યા છે અર્થ જેઓએ એવા તે સ્વપ્નપાઠકો (સિદ્ધત્કસ રાખો પુર૩) સિદ્ધાર્થ રાજાની આગળ (સુમિનસત્યાહું જ્યારે ક્યારેમાળT) સ્વપ્નશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા (સિદ્ધત્વે ત્તિયં પૂર્વ વાસી-) સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા કરી
તે સ્વપ્નશાસ્ત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા -
૧૫૯
For Private and Personal Use Only