________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir દાપિ
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ આ વ્યાખ્યાનમ્
ર્થ
લાખો પરિમાણવાળા ભાગોને એટલે ----- વીતરાગ પરમાત્માની અલૌકીક પૂજાઓને અંગે અહીં યાગ | શબ્દનો “જિનપ્રતિમાની પૂજા' એ પ્રમાણે જ અર્થ કરવો; કારણ કે, મહાવીર સ્વામીનાં માતા-પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય શ્રાવક હતાં, એમ આચારાંગ સૂત્રમાં કહ્યું છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા યોગોનો અસંભવ હોવાથી, અહીં યાગ શબ્દનો | જિનપ્રતિમાની પૂજા' એવો જ અર્થ કરવો વળી “યાગ' શબ્દમાં ‘યજુ' ધાતુ છે, ય ધાતુનો અર્થ પૂજા થાય છે, તેથી યોગ શબ્દથી “જિનપ્રતિમાની પૂજા” એવો અર્થ સમજવો. (રા૩ ભાણ 3) પર્વાદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું દાન (તમાને વાવેના ૩૫) પોતે આપે છે તથા બીજાઓ પાસે અપાવે છે. (સU ૩૪ સારસU સયસારસU ૩ ) વળી સેંકડો, હજારો અને લાખો વધામણાંને (જીજે ગ) પોતે ગ્રહણ કરે છે (હિમા ૩૫) તથા બીજા નોકર વિગેરે પાસે ગ્રહણ કરાવે છે (પૂર્વ વા વિદર) આવી રીતે દસ દિવસ સુધી કુલમર્યાદાને કરતા છતા સિદ્ધાર્થ રાજા વિચરે છે II૧૦૩
(તy of સમાસ માવો મહાવીરસ ૩-વિયરો) હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા ' ૧. જુઓ શ્રી આચારાંગસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય ચૂલિકા, પંદરમું અધ્યયન, પત્ર ૪૨૨. (પ્રકાશક-શ્રી આગોદય સમિતિ)
*
૨૨૯
For Private and Personal Use Only