________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
The C
www.kobatirth.org
સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે - (નમિડું ૨ ખં ગમ્યું પુસ વાર) જ્યારથી આરંભીને આપણો આ બાળક (કિસિ મત્તા વવન્તે) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તમિડ઼ે = ) ત્યારથી આરંભીને (ગુન્હે હિરોળ વgામો) આપણે હિરણ્યથી વૃદ્ધિ પામીએ છીએ, (સુવોળું ધનેર્ન ધન્નેળ અેળ) સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, (જ્ઞાવ સાવજ્ઞેળ પીસવારેમાં) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (વ નવ મિવદ્ધામો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ (સામંતરાયાળો વસમાયા ) વળી સીમાડાના રાજાઓ વશ થયા છે ।।૧૦૬॥
(તં નયા ાં) તેથી જયારે (ગમ્યું પુસ વાર! ના! વિસટ્ટ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા ખં ગન્દે) ત્યારે આપણે (યસ વારસ) આ બાળકનું (મં વાળુસ્ત્વ) આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ (મુળ મુળનિŘ) ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નાધિનું રિસ્સાનો ‘વન્દ્રમાળુ’ ત્તિ)‘વર્ધમાન' એ પ્રમાણે નામ પાડશું. (તા લગ્ન ગમ્યું મળોરઇસંપત્તી નાયા) તે અમોને પહેલાં ઉત્પન્ન થયેલ મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, (તે હોય ાં ગદું મારે વદ્ધમાને નામેળ) તેથી અમારો આ કુમાર નામ વડે ‘વર્ધમાન’ હો, એટલે અમારા આ પુત્રનું નામ ‘વર્ધમાન’ પાડીએ છીએ II૧૦૭||
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૫