________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવાં; (૩ખમધમરત્નસિરીરા) થોડી સંખ્યાવાળાં
પંચમ અને ઘણાં કિંમતી આભૂષણો વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવાં, આવા પ્રકારનાં સિદ્ધાર્થ રાજા અને
વ્યાખ્યાનમુ ત્રિશલારાણી થઈને (ભાવેનાપુ) ભોજન સમયે (મઉમંદસ) ભોજનમંડપમાં આવીને (સુદાસબાવરીયા) ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, (તે મિત્ત-નાડુ-નિયમ-સથ-સંધ-રિઝને નાëિ ofë સદ્ધિ) અને ભોજનને માટે આમંત્રણ કરી બોલાવેલા તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, પિત્રાઈ વિગેરે સ્વજનો, પુત્રી-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સંબંધીઓ, દાસી, દાસ વિગેરે પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયો સાથે (તે વિરત્ન ૩vf વાળ સ્ટારમાં સામે) તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને (માસમા) આસ્વાદન કરતા, એટલે શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થોનો છે. થોડો ભાગ ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતા, (વિસામા) વિસ્વાદન કરતા, એટલે ખજુર વિગેરે જેવા કેટલાક પદાર્થોનો વિશેષ ભાગ ખાતા અને થોડા ભાગનો ત્યાગ કરતા, (રમુંનેમા) લાડુ વિગેરે કેટલાક પદાર્થોને સંપૂર્ણ ખાતા, (રિમાણમા) અને કેટલાક સ્વાદિષ્ટ પદાર્થોને પરસ્પર આગ્રહથી | આપતા (વા વિદત્ત) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના સગા-સંબંધીઓ અને જ્ઞાતિજનો થી સાથે આનંદથી ભોજન કરે છે ૧૦૪
સિનો
૨૩૩
For Private and Personal Use Only