________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
જ તેમને દીક્ષા અંગીકાર કરવાને કોઈના ઉપદેશની અપેક્ષા નથી; પોતાની મેળે જ દીક્ષા લેવાના છે; પણ તે પંચમ લોકાંતિક દેવોનો એવો આચાર છે કે - તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવે. અને તેથી જ લોકાંતિક દેવોએ વ્યાખ્યાનમ્ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે કહ્યું કે - ||૧૧ની
(3ય નય નંા !) હે સમૃદ્ધિશાળી ! આપ જય પામો જય પામો, (3ય નય મા !) હે કલ્યાણવંત ! આપણી જય પામો જય પામો, (મદું તે) હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, (નય નય કરિયાવરવસહા !) જગતનો ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી તે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપ જય પામો, જય પામો, (વુદિ મમવં!) હે ભગવાન્ ! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, (તોપનાહ ! સાતગાર્ગીય વહિં ઇતિત્ય) હે લોકોના નાથ ! સકલ જગતના જીવને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, (દિવ-સુદનિરોયસર સત્તાસંગીવાજ મવિર ત્તિ વ) કારણ કે આ ધર્મતીર્થ સકલ લોકને વિષે સર્વ જીવોને | હિત કરનારું, સુખ કરનારું તથા મોક્ષ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો (નયનસિક TMત્તિ) જય જય શબ્દ બોલે છે /૧૧૧
(fu vi સમપાસ માવો મટાવીરસ મજુસTT૩ દિત્યઘા) શ્રમણ ભગવાન્ મહાવીરને છે મનુષ્ય ને ઉચિત એવા ગૃહસ્થ ધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ (૩yત્તરે સારો દિવા નાણ
૨૫૦
For Private and Personal Use Only