________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમુ
( તમે સેવાનુup!) હે દેવાનુપ્રિયા ! તેં આ (ર૩૬ મહાસુમ તિ ) ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં છે, (તે રીના ખi તને સેવાMિU! સુમળા તિ) તેથી હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યા છે, (નાવ ન વા તેનુવકનાથને ઘમ્મરાતિવિવટ્ટ) તેથી યાવતું તારો પુત્ર ત્રણે લોકનો નાયક એવો ધર્મવરચાતુરંતચક્રવર્તી થશે, એટલે જેમ બીજા રાજાઓ કરતાં ચક્રવર્તી રાજા પૃથ્વીના ચારે અંતને સાધનારો હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે II૮પી.
(તy of સા હિસતા રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (પ્રથમલ્ટે સુન્ધા નિસન્મ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હ-તુર્દ ગાવ દિયય) હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવતુ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી (રયત્ન ગાવ) બે હાથ જોડી, યાવતું દસ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ જોડીને (તે સુપ્રિ સમ ડિફ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે ll૮૬ll
( છત્ત) અંગીકાર કરીને સિદ્ધયે રાપ મguથા સમાળ) પોતાને સ્થાને જવાને તેણે સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી (નાપામ-રય મિત્તિવત્તા માસા) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન થકી (ઉમુ) ઉઠીને (તુરિચ-મસ્ત-મસંમંતા)
૧૭૭
For Private and Personal Use Only