________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલમાં
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
"हा ! किमुपस्थितमेतत् निष्कारणवैरिविधिनियोगेन । हा ! कुलदेव्यः क्व गता, यदुदासीना: स्थिता यूयम् ॥३३॥"
“હવે તો મારે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફળ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવો ત્રિશલા માતાનો વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળો પરિવાર પણ વિલાપ કરવા લાગ્યો - Y૩રા
અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિના નિયોગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી?, હા હા ! નિરંતર સહાય કરનારી રે કુલદેવીઓ! તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે? Il૩૩ll
अथ तत्र प्रत्यूहे, विचक्षणा: कारयन्ति कुलवृद्धाः । शान्तिकपौष्टिकमन्त्रो-पयाचितादीनि कत्यानि ॥३४॥ पृच्छन्ति च दैवज्ञान, निषेधयन्त्यपि च नाटकादीनि । अतिगाढशब्दविरचित-वचनानि निवारयन्त्यपि च ॥३५॥
હવે આવી રીતે વિન આવી પડતાં તે વિદનનો નાશ કરવા માટે વિચક્ષણ એવી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મન્નો, માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરવા લાગી ||૩૪ll
જ્યોતિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકાદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉંચા સાદે બોલતા શબ્દોનું નિવારણ કરવા લાગી li૩૫.
ક
,
૧૯૪
For Private and Personal Use Only