________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
J
F
www.kobatirth.org
યાવત્ દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને (સિદ્ધત્વસ અત્તિયસ્ત રો) સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની (તમાળત્તિયં પ—બિત્તિ) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યાં એ પ્રમાણે નિવેદન કરે છે’ ૧૦૧
(ત! હું સે સિદ્ધત્વે રાયા) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (નેળેવ અટ્ટળસાના તેળેવ વાળચ્છડ઼) જયાં કસરતશાલા છે ત્યાં આવે છે. (વાચ્છિન્ના) આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચંદનાદિથી શરીરે વિલેપન કરી, ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળાં આભૂષણો પહેરી, (નાવ સોરોળ) યાવત્-સર્વ પ્રકારની ઋદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ, પાલખી, ઘોડા, વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પરિવારાદિ સર્વ સમુદાય, અને સર્વ અવરોધ એટલે અંતઃપુર વડે યુક્ત થયેલો એવો તે ~ સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુક્ત છે ? તે કહે છે- (સવઘુઘ-વત્ય-મના-સંગરવિમૂસા!) સર્વ જાતનાં પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માલાઓ, અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્ત; (સવતુડિયસદ્નિનાÇuÎ) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દ એટલે પડઘાઓ વડે યુક્ત; (મા રૂદ્ધી!) છત્રાદિ રૂપ મહાન્ ઋદ્ધિ, (મયા નુÍç) ઉચિત એવી વસ્તુઓની મહા ઘટના, (મહયા વભેળું) મોટું સૈન્ય, (મા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૬