________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પાસે કરાવો. (રત્તા રવત્તા ય) ઉપર મુજબ કાર્યો તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરાવીને (નૂયદ
પંચમ
વ્યાખ્યાનમુ મુસત્તસહ ર ૩) હજારો ધોંસરા તથા હજારો મુશલ એટલે સાંબેલાને ઉંચા કરાવો; એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાંકવી, હળથી ખેડવું, સાંબેલાથી ખાંડવું-પીસવું, વિગેરે કાર્યો બંધ રખાવો. (૩રવિત્તા) ધોંસરા અને મુસલને ઉંચા રખાવી (મમ મારિયે પ્રર્વાદ) મારી આ આજ્ઞાને પાછી પાણી આપો, એટલે કે – મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરો ૧૦૦
(ત તે ક્રોચિપુરા) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો (સિદ્ધયે રઇપર્વ વત્તા સમાજના) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા (
હનુ) નાવ દિયા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (રયેળ નવિ ડિજિત્તા) બે હાથ જોડી, યાવતુ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને “જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું’ એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને (વિપામેવ કપુરે ના જલદી ક્ષત્રિયકુંડપુર નગરમાં જઈને (વારસોહvi નાવ ૩રવિત્તા) કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકે છે, યાવતુ સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલા દરેક કાર્યો સંપૂર્ણ કરી હજારો ધોંસરાં અને સાંબેલાને ઉંચા કરાવીને તેને સિદ્ધયે ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, (તેવ ૩વાછત્તિ) ત્યાં આવે છે. (૩વાછિત્તા) આવીને (૦રયત્ન) નાવ વ) બે હાથ જોડી,
૨૨૫
For Private and Personal Use Only