________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
પથી વધે 7 |
www.kobatirth.org
સંતસારસાવપ્નેળું પીડ઼સવારે ં) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (ગર્ડ્સ અવ મિવદ્ધામો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (તં ગયા નં) તેથી જ્યારે (ગમાંં સ વાર ગાણુ વિસ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા Ō અશ્વે) ત્યારે આપણે (વસ વારાસ) આ બાળકનું (ચાળુવં મુળ મુળનિä) આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નાધિપ્નું રિસ્સાનો ‘વમાણુ’ ત્તિ) ‘વર્ધમાન’ એ પ્રમાણે નામ પાડશું IIO||
(તપુ ાં સમળે મળવું મહાવી) ત્યાર પછી હવે શ્રમણ ભગવાન્ મહાવીર (માઙઞળુપળા") મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું દેખાડવા માટે (નિ—ને) પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, (નિતે નિરેવળે) જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને તેથી જ નિકંપ થઈ ગયા, (અલ્હીપત્નીળ-મુત્તે ગાવ હોત્યા) અંગોને ગોપવવાથી જરા લીન થયા, ઉપાંગોને ગોપવવાથી પ્રકર્ષે કરીને લીન થયા, અને તેથી જ ગુપ્ત થઈ ગયા.
અહીં કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૮૪