________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સ્તન્મન, નાશ અને પાડવા પ્રમુખ કર્યું હશે ! અથવા શું મેં તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો
ચતુર્થ હશે ! If૨વા” “અથવા
હિ. વ્યાખ્યાનમ भवान्तरे किं, मया कृतं शीलखण्डनं बहुश: ! । यदिदं दुःखं तस्माद, विना न संभवति जीवानाम् ॥२१॥ થત: - “રંદ--કુમારું વંર-વિંદૂ-વિસન્ના
નમંતરે હિસીનમાવા ના ઢસીનમાd રરો” અથવા શું મેં પૂર્વજન્મમાં ઘણીવાર શીલખંડન કર્યું હશે? કારણ કે આવું દુઃખ તેવાં નીચ કર્મ વિના સંભવે નહિ /l૨૧il શાસ્ત્રમાં કહ્યું છે કે –
જન્માન્તરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્યાદિ, વાંજિયાપણું, જેને મૂએલાં બાળક અવતરે તે નિંદૂપણું અને વિષકન્યાદિ અવતાર પમાય છે; માટે શીલભાવને દઢ રાખવો ll૨૨
एवं चिंताक्रान्ता, ध्यायन्ती म्लानकमलसमवदना । दृष्टा शिष्टेन सखी-जनेन तत्कारणं पृष्टा ॥२३॥ प्रोवाच साश्रलोचन-रचनानि:श्वासकलितवचनेन । किं मन्दभागधेया, वदामि ? यज्जीवितं मेगात् ॥२४॥
એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમલ સંદેશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી છતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછ્યું Il૨૩ll
૧૯૧
For Private and Personal Use Only