________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાન
થઈ (રયત્ન નાવ તે સુમિત્રવUપતિ પર્વ વયાસી) બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકો પ્રત્યે બોલ્યા કે – ૧૮૧ી
(થઈ તેવાણુબિયા !) હે દેવાનુપ્રિયો ! એ એમ જ છે, (તદર્થ વાયા !) હે દેવાનુપ્રિયો ! તમે સ્વપ્નાઓનું જે ફળ કહ્યું છે તેમ જ છે, (કવિતામેય સેવાપુખિયા !) હે દેવાનુપ્રિયો ! તે યથાસ્થિત છે, થિ (ઝિયમે સેવાધિયા !) દેવાનુપ્રિયો ! તે ઈણિત છે. (ઝિયમે સેવાધિયા !) દેવાનુપ્રિયો ! તે પ્રતીષ્ટ છે, એટલે તમારા મુખથી પડતું જ વચન મેં ગ્રહણ કર્યું છે, (રૂછયપરિચ્છિથમેય સેવાપયા !) દેવાનુપ્રિયો ! તે ઈણિત અને પ્રતીષ્ટ છે, (સર્વે ને સિમ સે ગદેવે તમે વાદ ત્તિ વજે પ્રમાણે તમે ! કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (તે સુમિને સન્મ દ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે. (છિત્તા) અંગીકાર કરીને (તે સુમિત્રવેavપતિ) તે સ્વપ્નલક્ષણપાઠકોનો (વિડન્ને ૩ સનેf) વિપુલ- ક પુષ્કલ એવા શાલિ વિગેરે ભોજનની વસ્તુઓ વડે, (પુવત્ય-સંઘ-મન્ના-કન્નારેor) ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્પોની ગુંથેલી માલાઓ વડે, અને મુગટ વિગેરે અલંકારો વડે (સવારે જ સમ્મા) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે. (સંવરિત્તા સમ્માનિત્તા) ||
૧૭૫
For Private and Personal Use Only