________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
O
www.kobarth.org
(ત કરાતા જં તુમે તેવાળુપ્પિણ ! નાવ) તેથી હે દેવાનુપ્રિયા ? તેં પ્રશસ્ત સ્વપ્નો દેખ્યા છે, યાવત્ મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો દેખ્યાં છે, એવી રીતે સિદ્ધાર્થ રાજા (તુવૃંપિ તત્ત્પત્તિ અનુવૃત્ત$) બે વાર ત્રણ વાર તેની પ્રશંસા અનુમોદના કરવા લાગ્યા. (તણ પ્નું સા તિસત્તા અત્તિયાળી) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિદ્ધત્વસ રળ્યો અંતિ!) સિદ્ધાર્થ રાજાની પાસે (થમવ્ઝ મુન્ના નિસમ્મ) આ અર્થ સાંભળીને અને હૃદયમાં અવધારીને (ન-તુત્યુ. ગાવ હિયયા) હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવત્ વિકસિત હૃદયવાળી (રયલરિમંદિર્ય સનનું સિરસાવત્તું મત્યણ ગંગતિ ) બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વ વયાસી) આ પ્રમાણે બોલી - ।।૫૪|
(વમેય સામી !) હે સ્વામી ! એ એમ જ છે, (તમેય સામી !) તમે સ્વપ્નાંઓનું જે ફલ કહ્યું તે તેમ જ છે, (વિતતમેયં સામી !) સ્વામી ! તે યથાસ્થિત છે, (અસંવિમેય સામી !) સ્વામી ! તે સંદેહ રહિત છે (ફલ્જીિયમેવં સામી !) સ્વામી ! તે ઈપ્સિત છે એટલે ફળ પામવાને ઇચ્છેલું છે (ડિયિમેયં સામી) સ્વામી ! તે ઈપ્સિત અને પ્રતીષ્ટ છે, (સત્ત્વે નં સમન્ડે સે નહેય તુલ્મે વચન્હ ત્તિ ) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (તે સુમિળે સમાં ડિફ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે. (વિચ્છિન્ના)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૩૪