________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
(દિત્તા) સ્વીકારીને (સિદ્ધત્ય રિયતિયા) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી (નિવવત્તિ) નીકળે છે. (નિવમિત્તા) નીકળીને (વુંછુ મામે નયર માં મોui) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં હતી થઈને (નેવ સુવિવિશ્વપઢિમા મેદા) જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર છે તેવા સવાલ ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (સુવિઘાર્નવસ્ત્રપતિ સંવિત્તિ) સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે /૬૬ll
(તi તે સુવિગતવાહિમા) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધત્ય રિયસ કોવિયપુર ઈિ સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો વડે (સવા સમા) બોલાવાયા છતા (હર્ટ્ઝ તુટ્ય) નાવ દિયા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવતું મેઘધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. (વ્હાય) ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વપ્નલક્ષણ પાઠકો કેવા છે? (યતિવમા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, (યોડય-મંત્ર-પછિત્ત) દુખસ્વપ્નાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવા; વળી તે (સુપાવેસારું મંત્નિારું વત્યારું પરારું રઢિયા) ઉજ્જવલ, જે પહેરીને રાજસભામાં પ્રવેશ થઈ શકે એવારાજસભાને યોગ્ય, અને ઉત્સવાદિ મંગલને સૂચવનારા, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ * એવા; વળી (ઉપમધામરાસિરીરા) થોડી સંખ્યાવાળા અને ઘણા કિંમતી આભૂષણો વડે શોભાવેલાં ટ
૧૫૨
For Private and Personal Use Only