________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હતી વ્યાખ્યાનમ
|િ
તારાઓના સમુહ સાથે પરિવરેલો જાણે ચન્દ્રમાં બહાર નીકળ્યો હોયની ! એવો તે રાજા મનોહર શોભી | | તૃતીય રહ્યો છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? -
(નર) મનુષ્યોમાં ઇન્દ્ર સમાન છે, (નવસ) રાજયના ભારની ઘોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી [ પુરુષોમાં વૃષભ સમાન છે, (નરસી) દુસ્સહ પરાક્રમવાળો હોવાથી પુરુષોમાં સિંહ સમાન છે, (૩મહિયરાજયનચ્છી ટ્રિણમા) અતિશય રાજતેજ રૂપ લક્ષ્મી વડે દીપી રહેલો છે; આવા પ્રકારનો તે સિદ્ધાર્થ રાજા (મઝળધરા નિવમ) સ્નાન કરવાના ઘરમાંથી બહાર નીકળે છે //૬રા
(મગ્નપરા નિમિત્તા) સ્નાનઘર થકી બહાર નીકળીને (નેગેવ વાિિરયા ૩/સાતા) જયાં બહારની સભાનું સ્થાન છે (તેવ ઉવાચ્છ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (સીહાસીસ) સિંહાસન ઉપર (રત્યfઅમુ) પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને (નિરીય) બેસે છે //૬all
(સીદાસરસ પુત્યમમુદ્દે નિસત્તા) સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ બેસીને (૩Mો ઉત્તરપુત્યિને રિસમાપુ) પોતાના ઈશાન ખુણામાં (૩૮ માસ ડું થવત્યિપQત્યારું સિદ્ધસ્થયમંતોષવારા રચવે) જેઓને સફેદ વસ્ત્રો બીછાવેલા એવા અને મંગલ નિમિત્તે સફેદ સરસવ વડે કરેલી છે પૂજા જેઓની એવાં
૧૪૮
For Private and Personal Use Only