________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyarmandie
કલ્પસૂત્ર ભાષાંતર
(ત જ સિદ્ધત્વે gિ) હવે સિદ્ધાર્થ ક્ષત્રિય (પંજૂસાતસમયેસિ) પ્રભાતકાલ સમયે (ઢોચિપુરિસે) તૃતીય હતી. કૌટુંબિક પુરુષોને એટલે સેવકોને (સા) બોલાવે છે. (સંવત્તા પૂર્વ વયાસી-) તે કૌટુંબિક પુરુષોને હણી વ્યાખ્યાનમ્ બોલાવી આ પ્રમાણે કહ્યું કે - પણ
(ત્રિપામેવ માં સેવાખિયા ! સM) હે દેવાનુપ્રિયો ! આજે ઉત્સવનો દિવસ છે તેથી જલદી (વિસેરસ વરિય વાળસાર્ત) બહારના સભામંડપને એટલે કચેરીને વિશેષ પ્રકારે (ઘોસિત્તે સુ-સંગ્નિવનિત્ત) વાળીચોળી ધૂળ વિગેરે ફેંકાવી દઈ, સાફ કરી, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરે લીંપાવી પવિત્ર કરો. (સુઘવરપંગ વUUપુwોવયારવનડ) વળી ઉત્તમોત્તમ અને સુગંધી એવા પંચવર્ણા પુષ્પોને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી સંસ્કારયુક્ત શતાવતુવેહૉંતપૂર્વમધમપંતગંધુદુમિરામ) કાલો અગરુ, ઉંચી જાતનો કિંઠુ, સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો મહેંક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુiધવરાંધિયું) ઉત્તમ ગંધવાળાં જે ઉંચી કરી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત; (ઘ મૂર્ય ારવેદ) તથા સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સંદેશ અતિશય સુગંધી; આવા પ્રકારની કચેરી તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો ! (રિત્તા). મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને (ારવત્તા ) તથા બીજાઓ પાસે કરાવી (સીહાસ રચા) તેમાં ૧૩૬
For Private and Personal Use Only