________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
S
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાન
જીતનારા એટલે મર્દન વિગેરે કરતાં થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુરુષો પાસે તેલ વિગેરેથી મર્દન | કરાવ્યું, તથા ચંપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાનો થાક ઉતરી ગયો. ચંપી કેવા પ્રકારની કરાવી ? તે કહે છે- તિ
(૩દિપુ) જે ચંપીથી શરીરમાં રહેલાં હાડકાંઓને સુખ ઉપજે, (મંસલુહાપુ) માંસને સુખ ઉપજે, (તથાસુETV) ચામડીને સુખ ઉપજે, (મસુહાપુ) અને રોમને પણ સુખ ઉપજે, (સુપરિયHTTU સંવETI) આવી રીતે ચાર પ્રકારે સુખ કરનારી છે શરીરની શુશ્રુષા જેને વિષે એવા પ્રકારની ચંપી વડે (સંવાણિg સમ) ચંપાએલા છતા તે સિદ્ધાર્થ રાજા (૩વીય પરિસ) થાક રહિત થયા છતા (
ઉપાસાના નિવમ) કસરતશાલા થકી બહાર નીકળે છે //૬૧||
(ઉઠ્ઠસીના નિમિત્તા) સિદ્ધાર્થ રાજા કસરતશીલા થકી બહાર નીકળીને (નેપો મMાપ). જયાં સ્નાન કરવાનું ઘર છે. (તેને વાછ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (મજ્ઞાનપરં ૩yવસ) સ્નાન કરવાના ઘરમાં પ્રવેશ કરે છે. (૩yવસત્તા) પ્રવેશ કરીને સ્નાનમંડપમાં સ્થાપેલા સ્નાન કરવાના બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠા. સ્નાનમંડપ કેવો છે. તે કહે છે -
(સમુગાબાપુન્નાઈમરા) ગુંથેલા મોતીઓ યુક્ત જે બારીઓ, તે વડે વ્યાપ્ત અને મનોહર; વળી તે સ્નાનમંડપ કેવો છે?
૧૪૨
For Private and Personal Use Only