________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FE
કલ્પસૂત્ર ભાષાંતર
(ચિત્ત મળ-
રમિત રળ) વિચિત્ર પ્રકારના મણિઓ અને રત્નોથી જડાયેલા તળીયાવાળા, તૃતીય અને રમણીય; એવા (Eામંદસિ સ્નાનમંડપમાં (નામ-રય મન્નિતિ દાખવીદ્રસિ સુનસ)
વ્યાખ્યાનમ્ વિવિધ જાતિના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સ્નાનપીઠ ઉપર એટલે સ્નાન કરવાના બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠા છતા સિદ્ધાર્થરાજાએ જલ વડે પુરુષો દ્વારા સ્નાન કર્યું. કેવા પ્રકારના જલ વડે શ્રેણી સ્નાન કર્યું? તે કહે છે –
( દિ ૩) પુષ્પોના રસ વડે મિશ્રિત જલ, (ઘોદિ ૩) ચંદનાદિ સુગંધી પદાર્થના રસ વડે મિશ્રિત જલ, (૩બ્દો ૩) અગ્નિથી ગરમ કરેલ જલ; (
સુ દ ૩) પવિત્ર તીર્થોમાંથી મંગાવેલ જલ, (સુદ્ધોufહું ૩) અને સ્વાભાવિક નિર્મલ જ, આવી રીતે જુદી જુદી જાતના જલ વડે કે
(વત્તાવાર વિરમગ્નવિટી મઝા) કલ્યાણ કરવામાં પ્રવીણ-સમર્થ એવા સ્નાનવિધિપૂર્વક પૂર્વે વર્ણવેલા અને કુશલ પુરુષો દ્વારા સિદ્ધાર્થ રાજાએ સ્નાન કર્યું.
(તત્ય સëિ વિéિ) તે સ્નાન અવસરે રક્ષાદિ બહુ પ્રકારનાં સેંકડો.કૌતુકો કર્યા બાદ (ત્તા પવરમMવસt) કલ્યાણકારી એવા તે પ્રધાન સ્નાનના અંતમાં (પત્ર-સુમતિ-સંઘ- સિફિટિયો) રુવાંટીવાળા, અતિ કોમલ સ્પર્શવાળા, અને સુગંધી એવા લાલ રંગના વસ્ત્ર વડે શરીર
૧૪૩
For Private and Personal Use Only