________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનનું
| પ્રચંડ પવનથી ઉછલતા ધૂમાડાની ગતિ જેવી (સિઘા) ઉતાવળી-વેગવાળી (ત્રિા) અને દેવોને યોગ્ય (સેવા) આવા પ્રકારની દેવગતિ વડે.
(સિરિયમસંગ્રેજ્ઞાળ સીવસમુદા) તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોની (મ મોr) મધ્યભાગમાં (ઝાડના સયસ રિસહિં વિ િલાખ યોજનના પ્રમાણવાળી ગતિથી (૩ખથમાને ૩યમા') દોડતો દોડતો (ામેવ સોદ ) જ્યાં સૌધર્મ દેવલોક છે, (સોહમ્મહંસ વિમા') સૌધર્માવલંસક નામનું વિમાન છે (સવસ સદ્દા સરિ) અને શક્ર નામના સિંહાસન ઉપર (સ સેવિંદે વરાયા) દેવોના ઈન્દ્ર અને દેવોનો રાજા એવો શક્ર બેઠો છે (
તેમેવ ઉવાચ્છ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (સરસ ર્વિસ સેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે શક્રને (
મિત્તિ ત્રિપામેલ ) તે પૂર્વે કહેલી આજ્ઞાને જલ્દી પાછી આપે છે, એટલે - ‘આપની આજ્ઞાનુસાર મેં કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે /૨લા.
(તે વાળ તેને સમr) તે કાલે અને તે સમયે (સને માવં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીરને (ને વાસા તન્ને માણે) જે તે વર્ષાકાલનો ત્રીજો માસ (પંચમે પd) પાંચમું પખવાડીયું (ગાસીદુ) એટલે આસો માસનું પુનરાતી - મદરવા માસનું) કૃષ્ણ પખવાડીયું (ત જ માનવદુનસ તેરશીપ or) તે
For Private and Personal Use Only