________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
પણી Illu|
અપવિત્ર પુદ્ગલોને દૂર કરે છે. (ગવત્તા) દૂર કરીને (સુબે પુતે વાવ) પવિત્ર પુદ્ગલોને સ્થાપન કરે છે. (વિપવિત્તા) સ્થાપન કરીને (સમ માવે મહાવીરુ શ્રમણ ભગવનું મહાવીરને (નવાવ પ્રભુને બીલકુલ બાધા ન પહોંચે તેમ (વાવા) સુખ પૂર્વક પાવેf) પોતાના દિવ્ય પ્રભાવ વડે (તિસતા
ત્તિયાળ )િ ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (મિત્તા સાહિ) ગર્ભપણે સંક્રમાવે છે. તે ગર્ભને દેવાનંદાની કુખમાંથી યોનીમાર્ગે ગ્રહણ કરીને ત્રિશલા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સંક્રમાવ્યો.
(નેતિ જ ) વળી જે વિસના રિયાળી ભે) તે ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપે ગર્ભ છે (સંપ જ ) તે ગર્ભને (હેવાતા માદળી નાનંધરસપુર યુિિ ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં (ભા સહિ) ગર્ભપણે સંક્રમાવે છે (સાહરિત્તા) ગર્ભપણે સંક્રમાવીને (ગામેવ સિ િT૩મૂ) તે હરિભેગમેલી દેવ જે દિશામાંથી આવ્યો હતો (તામેવ િિસ ડિy) તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો ૨૮.
હરિસેગમેષી દેવ કેવી ગતિથી ચાલીને સૌધર્મેન્દ્ર પાસે ગયો? તે કહે છે - (તાપ વિચાઈ) તે ઉત્કૃષ્ટ એટલે દેવોને વિષે પ્રતિત એવી, તથા બીજી ગતિઓ કરતાં મનોહર, (તુરિચા) ચિત્તની ઉત્સુકતાવાળી, (વના) કાયાની ચપલતાવાળી, (વંડા) તીવ્ર, (ગચણા) બીજી સઘલી ગતિઓને જીતનારી, (૩જુબાઈ)
For Private and Personal Use Only