________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ઉઠીને પાદપીઠ થકી નીચે ઉતરે છે. (વોદિત્તા) ઉતરીને (તુરિઝમવર્તમસંમંતા) મનની ઉતાવળ રહિત, તૃતીય કરીને શરીરની ચપલતા રહિત, સ્કૂલના રહિત, (વિવિચાઈ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી હતી વ્યાખ્યાનમ્
(રાયઈસસરિસી ગg) રાજહંસ સદેશ ગતિ વડે (નેવ સળ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિયની શય્યા છે, તો સિદ્ધત્વે સ્વત્તિ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, તેનોવ વાગચ્છ) ત્યાં આવે છે. (૩વાછત્તા સિદ્ધયં ત્તિ) આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને હતા તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે વચનો વડે જગાડે છે. તે વાણી કેવી છે? - (દ્ય0િ ઇષ્ટ એટલે સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, (વંતાહિ પિય િજેને આ સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી પર દ્વેષ ન આવે એવી (માર્કિં) મનને વિનોદ કરાવનારી, (મામ િઅતિશય સુન્દર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, અર્થાતુ કોઈ પણ વખત ન ભૂલાય એવી, (૩રોત્સાહૈિં સુન્દર ધ્વનિ, મનોહર વર્ણો, અને સ્પષ્ટ ઉચ્ચારવાળી. (ના સમૃદ્ધિને કરનારી, સિવ તેવા પ્રકારના વર્ગો વડે યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી, (ઘન્નéિ) ધનને પ્રાપ્ત કરાવનારી, (
મં ëિ અનર્થોના વિનાશરૂપ જે મંગલ, તે મંગલ કરવામાં પ્રવીણ, (રિસરી હિં) અલંકારાદિ વડે શોભતી, (દિયથળહિં ) જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, અને સુકોમલ હોવાથી હૃદયને પ્યારી લાગે એવી, દિયચહ્નિાળિજ્ઞા હૃદયને આલ્હાદ
૧૨૮
For Private and Personal Use Only