________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
Vall
આગળ જેનું વર્ણન આવી ગયું છે તેવા પ્રકારની મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શયામાં (નાવ પરિવુદ્ધા) યાવત્ કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી છતી ચૌદ મહાસ્વપ્ન દેખીને જાગી. (તં નહ-) તે ફિ આ રીતે - (ાય-વસમણિી) હાથી, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તે સિં સામી ! | કરીના વડે હૂં મહાસુમિUTI) તેથી હે સ્વામી ! આ પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોનો ( મન્ને વત્તા છિન્ન-વિરાસે મસિ?) કલ્યાણકારી શું ફલવિશેષ તથા વૃત્તિવિશેષ થશે? Il૫૦ના
(ત સિદ્ધ રાય) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (તિસતા રિયાળી તિ) ત્રિશલા ક્ષત્રિયાણીની આ પાસે (યમä સુવા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હ-તુટ્ય) નાવ હિ) વિસ્મિત થયેલો, સંતોષ પામેલો યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળો ! (ધારદયનીવસુરસુિમધંધુમાતચીમકૂવે) મેઘધારાથી સિંચાએલા કદંબના સુગંધી પુષ્પની જેમ વિકસિત થયેલી રોમરાજીવાલો (તે સુમો ૩ ) તે સ્વપ્નાંઓને મનમાં ધારે છે. (તે સુમિને બ્દિત્તા) મનમાં તો ધારીને (દં ૩જીપસિ૬) અર્થની વિચારણા કરે છે. (દં ૩, સત્તા) અર્થની વિચારણા કરીને (૩ut સાવિ મરૂપુ, દ્ધિ-વિજ્ઞાળોf) પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે (તે િસુમળા A ૩ત્યુદં રે) તે સ્વપ્નાંઓના અર્થનો નિર્ણય કરે છે. (વરિત્તા) નિર્ણય કરીને (તિસ રિયા) ત્રિશલા
૧૩૦
For Private and Personal Use Only