________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
અર્થાત્ કીર્તિએ કરીને સહિત (પિય) દર્શનમાત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા (સુ સુને સ્કૂળ સંયમો ) અને સુંદર રૂપવાળા સ્વપ્નોને નિદ્રામાં જોઈને (દવુદ્ધા અરવિંલ્લોયા રિસપુતft) કમલ જેવાં નેત્રવાળી અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી.
જ્યારે જિનેશ્વરી માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોને જિનેશ્વરોની માતાઓ અવશ્ય પ્રિય દેખે છે, એ પ્રમાણે ગ્રન્થકાર અહીં પ્રસંગથી જણાવે છે - ( સ સુવિ, સવા પાસે તિસ્થરમાયા = ર િવમ, સ હાથસા ૩ર) મહાયશસ્વી તીર્થકરો જે રાત્રિને વિષે માતાની કુખમાં આવે છે, તે રાત્રિએ તીર્થકરોની સર્વ માતાઓ આ ચૌદ સ્વપ્નોને દેખે છે (I/૧ ) Il૪૭ી.
(તy f સા તિસતા રિયાળt) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ( યા ૩રાત્રે) આવા સ્વરૂપના પ્રશસ્ત એવા (૨૩ મહાસુમને સિત્તા દયુદ્ધ સમા) ચૌદ મહાસ્વપ્નને દેખીને જાગી છતી (દર્દીતુટ્સ નાદિયથા) વિસ્મિત થયેલી, સંતોષ પામેલી, યાવતું હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી, (ઘારહિયંવપુષ્ટાં પિત્ત સમુસિવારોમવા) મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ જેણીની રોમરાજી વિકસિત થઈ છે એવી (સુમિદં રે) સ્વપ્નાંઓનું સ્મરણ કરવા લાગી. (સુમિપુદં રસ્તા) સ્વપ્નાંઓનું સ્મરણ કરીને (સળજ્ઞાઝો ભુ) શયાથકી ઉઠે છે. (ઉભુત્તિા પયપઢારો ક્યો)
For Private and Personal Use Only