________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નામના ક્ષત્રિયની ભાર્યા, વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીનીકુખને વિષે (ઐત્તા સદવિત્ત) Aિ દ્વિતીય
વ્યાખ્યાનમુ ગર્ભ પણે મૂકવા જોઈએ. (3 વિ ચ ) વળી જે (સે તિસના રિયાળી ક્રમે) તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રી રૂપે ગર્ભ છે (સંપ 5 ) તેને પણ (હેવાતામાઇ ગાલેંઘરસગુત્તા રિસ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં (મિત્તાસદિવિત્તત્તિ વગર્ભપણે મૂકવો જોઈએ (પૂર્વ સંપદેડ) આ Baj પ્રમાણે શક્રેન્દ્ર વિચાર કરે છે. (પુર્વ સંહિતા) આ પ્રમાણે વિચાર કરીને (રામસિં પત્તાની વિરું રે) પદાતિ એટલે પગે ચાલનારા સૈન્યના અધિપતિ હરિપ્લેગમેષી નામના દેવને (ાવે) બોલાવે છે. (સત્તિા ) ન બોલાવીને તેને શક્રેન્દ્ર (પૂર્વ વયાસt) આ પ્રમાણે કહ્યું કે - ર૧.
(અનુ સેવા"પ્રિયા !) હે દેવાનુપ્રિય ! ખરેખર ( si મૂi) એવું થયું નથી, (ન 3 મF) એવું જ થતું નથી ( ૩ મવિર નં ) અને એવું થશે પણ નહિ કે - હરિહંતા વા વવન-વાસુવા વ) છે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવો (ઉત-વંત-વિ-ર િતુચ્છ-મિવશવા-માણવુમ્ન વ) શૂદ્રકુલોમાં, અધમકુલોમાં, કૃપણ-કુલોમાં, દરિદ્રકુલોમાં, તુચ્છકુલોમાં, ભિક્ષુકકુલોમાં તથા બ્રાહ્મણકુલોમાં (૩માયાણંવા) આવ્યા હોય (ગાયાક્તિ વા) આવતા હોય (માયારૂતિ વા) તથા ભવિષ્યકાળે આવવાના
For Private and Personal Use Only